પાઠશાળા વિશે લખાણ =
અમારી પાઠશાળામાં 20થી25 બાળકો અને મોટાઓ અભ્યાસ કરે છે.
અહીયા પાઠશાળામાં રવિવારે સ્નાત્ર સામાયિક જેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે છે.
આ પાઠશાળા 68 વર્ષથી ચાલે છે.
અહીયા રસીલાબેન અનીલ કુમાર શાહ 30 વર્ષથી પાઠશાળા ભણાવે છે અને 23 વર્ષથી અહીયા સેવા આપે છે.
અહીયા રાજનગર ની પરિક્ષા અપાવવામાં આવે છે.