સુરત એવોર્ડ વિતરણ સમારોહ વિ સં ૨૦૭૯ (૧૦૬મી પરિક્ષા)


   વિ સં ૨૦૭૯ , જેઠ સુદ ૨, રવિવાર સવારે ૯/૦૦ કલાકે સુરત માં પ. પૂ.આ ભ શ્રી રત્નચંદ્રસુરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા) ની પાવન નિશ્રામાં સુંદર બા આરાધના ભવન રાંદેર રોડ ખાતે એવોર્ડ એનાયત કરવાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. પ્રથમ નંબર થી પાસ થનાર વિદ્યાર્થી ઓ ને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો અને પરિક્ષા અપાવનાર શિક્ષક ભાઈ બહેનો નું બહુમાન કરવામાં આવ્યું હતું
Total Visit

419222