મંગુબેન રમણલાલ વર્ધિચંદ કૃષ્ણનગર જૈન પાઠશાળા
◆ લગભગ 35 વર્ષથી આ પાઠશાળા કાર્યરત છે.
◆ આશરે 250 જેટલા વિદ્યાર્થીઓ (3 થી 70 વર્ષ) સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે.
◆ 8 શિક્ષિકા બહેનો આ જ્ઞાનયજ્ઞ માં પોતાનું યોગદાન આપી રહ્યા છે.
◆ 2 બહેનો પાઠશાળા કમિટી તરીકે પોતાનું યોગદાન આપે છે.
◆ અમારી પાઠશાળા માં ગાથા માટે, હાજરી માટે, ખાસ પર્યુષણ ના સૂત્રો- સ્તવનો માટે, બે-પાંચ પ્રતિક્રમણ તથા અન્ય સૂત્રો માટે વિશેષ પ્રકાર ની સ્કીમો સમય પ્રમાણે મુકવામાં આવે છે.
◆ વિદ્યાર્થી ઓ અન્ય પ્રવૃતિઓ માં પણ પારંગત બને તે માટે ગહુલી,રંગોળી,આંગી,સંગીત,સ્ટોરી વગેરે શીખવાડવામાં આવે છે.
◆ તેમ જ વિવિધ ગેમ્સ રમાડવામાં આવે છે
◆ વર્ષ ના અંતે મેળાવડા નો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેમાં નૃત્ય,સ્પીચ,ડ્રામા વગેરે પ્રોગ્રામ બાળકો દ્વારા ભજવવામાં આવે છે.
*પ્રણામ*
*શ્રી કૃષ્ણનગર જૈન સંઘ પાઠશાળા ના વિદ્યાર્થી દ્વારા થયેલ તપશ્ચર્યા*
1) *ક્રીમા બીરેનભાઈ*
*31 ઉપવાસ*
2) *હાર્મી હિતેશભાઈ*
*30 ઉપવાસ*
3) *પ્રાપ્તિ મેહુલભાઈ*
*16 ઉપવાસ*
4) *કવીશ તેજસભાઈ*
*16 ઉપવાસ*
5) *દિયા કૌશલભાઈ*
*અઠ્ઠાઈ*
6) *જીનય અમરભાઈ*
*અઠ્ઠાઈ*
7) *હિત મયુરભાઈ*
*અઠ્ઠાઈ*
8) *આર્યા પ્રિયંકભાઈ*
*અઠ્ઠાઈ*
9) *કેયા મયુરભાઈ*
*અઠ્ઠાઈ*
10) *કેયા મેહુલભાઈ*
*અઠ્ઠાઈ*
11) *હેત્વી વિરલભાઈ*
*અઠ્ઠાઈ*
12) *રાહી કૌશલભાઈ*
*16 ઉપવાસ*
13) *હિયા કૌશલભાઈ*
*અઠ્ઠાઈ*
14) *દેવ જયેશભાઇ*
*મુનિસુવ્રત તપ*
આ બધા બાળકો ની ઉંમર 18 વર્ષ થી પણ ઓછી છે.
15 *આગમ આશિષભાઈ*
*અઠ્ઠાઈ*
16) *આંગી નિલેશભાઈ*
*અઠ્ઠાઈ*
17) *મોક્ષ ભાવેશભાઈ*
*અઠ્ઠાઈ
18) *પાન્યા સિદ્ધાર્થભાઈ*
*અઠ્ઠાઇ*