પારસમણી જૈન પાઠશાળા નારણપુરા
૧. શાહ તીર્થ પરાગભાઈ ૧૬
ઉપવાસ ઉમંર - ૧૨ વર્ષ
૨ . સંઘવી જસ્વી ભાવીન ભાઈ ૮ ઉપવાસ ઉમંર - ૮ વર્ષ
૩. પટવા ધ્રુવીલ તરંગભાઈ
૮ ઉપવાસ ઉમર - ૯ વર્ષ
પાઠશાળા વિશે લખાણ=
અમારી પાઠશાળા માં 25થી30 બાળકો આવે ભણવા આવે છે.
અમારી પાઠશાળામાં પંદર દિવસે એક ગેમ રમાડવામાં આવે છે.
અહીયા સંઘના ટ્રસ્ટીનો સર્પોટ સારો છે.
અહીયા પાઠશાળા 15 વર્ષથી ચાલે છે.
અહીયા પારૂલબેન પરાગભાઈ 5 વર્ષથી સેવા આપે છે.
અહીયા રાજનગર, જ્ઞાનદીપક ની પરીક્ષા અપાય છે.