Naranpura - Jayaben Chandulal Jain Pathshala
1,Viveknagar, Nr. Vijaynagar,Naranpura.

Established On : 1977
City : Ahmedabad
Zone : Naranpura - Ahmedabad
Total Student : 40
Registered Student : 84 View Students
Timing : 7:15 to 8:15




શ્રીમતી જયાબેન ચંદુલાલ જૈન પાઠશાળા

પ્રણામ,

સ્વાગત છે તમારું અમારી પાઠશાળા ની વર્ચ્યુયલ ટુર માં,

હાલ અમારી પાઠશાળામાં ૪૦-૪૫ વિદ્યાર્થી રેગૂલરલી ભણવા આવે છે અને બધા વિદ્યાર્થી હોશ થી પાઠશાળા આવે છે. અમારી પાઠશાળા માં અમે ઘણી બધી activities કરાવીએ છીએ જેનાથી બાળકોમાં ધર્મ નું જ્ઞાન વધે. અમારી પાઠશાળા માં અવાર નવાર થતી activities ને અમે વિડિયો માં દર્શાવેલ છે. અને અમે બાળકો ને જ્ઞાન સાથે ગમ્મત કેવી રીતે કરાવીએ છીએ તે બધુ વિડિયોમાં દર્શાવેલ છે.

અમારી પાઠશાળા નો એક જ સિદ્ધાંત છે કે પાઠશાળા આવવા થી તેમના માં રહેલા કૂ-સુંસ્કારો જાય અને સુ-સુંસ્કારો નું સિંચન થાય. અમારી આશા છે કે વધુ થી વધુ બાળકો અમારી પાઠશાળા માં આવે અને તેઓ માં સુ-સુંસ્કારો નું સિંચન અમે કરી શકીએ.

ધન્યવાદ,


https://maps.app.goo.gl/enhA32ERp7bQwDYN7


Total Visit

417289