Naranpura - Gyanvardhak Pathshala
Oran Aaradhana Bhavan, In front of Deshana Flat, Mirambika school road.

Established On : 1988
City : Ahmedabad
Zone : Naranpura - Ahmedabad
Total Student : 50
Registered Student : 74 View Students
Timing : 7 to 9




શ્રી ઋષભદેવ મૂર્તિપૂજક જૈન સંઘ સંચાલિત

  જ્ઞાનવર્ધક જૈન પાઠશાળા

મિરામ્બિકા સ્કુલ રોડ દેશના ફ્લેટ સામે નૂતન ઉપાશ્રય નારણપુરા અમદાવાદ-13



મારી પાઠશાળા નું નામ જ્ઞાનવર્ધક પાઠશાળા છે. આ પાઠશાળા લગભગ ૩૩ વર્ષથી ચાલે છે. અત્યારે પાઠશાળામાં ૪૦ જેટલા બાળકો આવે છે. રોજ નવી જૂની ગાથા લઈએ છીએ.


પાઠશાળા નો ટાઈમ 6:45 થી 7:45 અને 7:45 થી 8:45, આમ બે પાળીમાં પાઠશાળા ચાલે છે. પાઠશાળામાં છ શિક્ષિકા બેન છે.


પાઠશાળામાં અવારનવાર સંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ જેમકે સ્નાત્ર પૂજા ,ચૈત્રપરી પાટી, સામાયિક, પ્રતિકમણ,ગેમ વગેરે.


બાળકોને હાજરીનો એક coin અને ગાથા નો એક coin.. આમ રોજના બે coin મળે છે. એક કોઈન પ્રમાણે પાંચ રૂપિયા ગણાય છે. બધાના સાથ-સહકારથી, સંઘના સહકારથી પાઠશાળા સારી ચાલે છે.


અમે પાઠશાળા માટે રાજનગર ના બધા જ સંઘો અને વડીલોના આશીર્વાદ મળે તેવી ઈચ્છા રાખીએ છીએ.


આપ સર્વેને અમારી નમ્ર વિનંતી છે કે અમારી પાઠશાળા ની વર્ચ્યુઅલ ટુર કરવા rajnagarpariksha.com પધારશો.


પાઠશાળાના ફોલ્ડર માં જઈને અમારી પાઠશાળા સર્ચ કરશો.. પ્રોત્સાહિત કરશો


 મીરામ્બીકા ઋષભદેવ  મૂર્તિપૂજક જૈન સંઘ નારણપુરા


અમારી જ્ઞાનવર્ધક પાઠશાળાના તપસ્વી ચમકતા સિતારા


સિદ્ધિતપના તપસ્વીઓ

મોક્ષ નીતિનભાઈ શાહ- 11 વર્ષ

પાશ્વ મયુરભાઈ શાહ-12 વર્ષ

Preya મયુરભાઈ શાહ-15 વર્ષ

Tiya ત્રિશુલભાઈ શાહ-15 વર્ષ


અઠ્ઠાઈતપના તપસ્વીઓ

ફ્રેયા જૈમિનભાઈ શાહ-7 વર્ષ

ખુશી નિરવભાઈ શાહ-8વર્ષ

રિશી ધવલભાઈ શાહ-10વર્ષ


ચોમાસામાં શ્રુત જ્ઞાન તપ કરાવેલ તેના તપસ્વીઓ

હેમ સમકિતભાઈ શાહ-8વર્ષ

ઋષિ અલ્પેશભાઈ શાહ-11વર્ષ

પ્રયાગ અંકિતભાઈ શાહ-12વર્ષ

પ્રિન્સી ભરતભાઈ શાહ-15વર્ષ

મોક્ષા ચિરાગભાઈ શાહ-15વર્ષ


વર્ધમાન તપનો પાયો નાખી રહ્યા છે હાલ તેવા તપસ્વીઓ

કવિશ ધવલભાઈ શાહ-8વર્ષ

અરિહા ચિરાગભાઈ દલાલ-8વર્ષ

આર્ય નિલેશભાઈ દલાલ-15વર્ષ

મોક્ષા ચિરાગભાઈ શાહ-15વર્ષ

વિરાગી ચિરાગભાઈ શાહ-13વર્ષ

પ્રયાગ અંકિતભાઈ શાહ- 12વર્ષ

અનેરી અંકિતભાઈ શાહ- 10વર્ષ

   

     સાદર પ્રણામ




Total Visit

413348