શ્રી આદિનાથાય: નમઃ
શ્રી ગીરધર નગર જૈન સંઘ ની પાઠશાળા.
અત્યારે પાઠશાળામાં 100 થી 120 બાળકો ભણવા આવે છે .
પાઠશાળા નું સંચાલન ખુબ જ સારી રીતે થાય છે .બાળકો બહુ ઉત્સાહ સાથે જ્ઞાન શ્રવણ કરે છે .
બાળકો માટે પ્રભાવના નું પણ ખૂબ સારું આયોજન કરવામાં આવે છે .
+91 9409354583