શ્રી વાસુપૂજ્યસ્વામી જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, મહાસુખનગર સંચાલિત
શ્રી સ્થુલભદ્રસુરીશ્વરજી જૈન પાઠશાળા
અમારી પાઠશાળામાં 160 વિદ્યાર્થીઓ ભણે છે ,શ્રુતજ્ઞાનનું દાન આપવા માટે અમારા ત્યાં 10 ગુરુજી સેવા આપી રહ્યા છે. બીજી પણ ઘણી એક્ટિવિટી ચાલતી હોય છે. પણ એ બધાં ની ઉપર અમે જે જ્ઞાન આપી રહ્યા છીએ એ જ્ઞાન સમ્યક્ બની શકે એવા આશીર્વાદ રાજનગર ના બધાં સંઘ પાસે માંગીએ છીએ.
*શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન*
*શ્વે.મૂ.પૂ. સંઘ, મહાસુખનગર*
*સંચાલિત*
*શ્રી સ્થુલભદ્રસુરીશ્વરજી જૈન*
*પાઠશાળા* ના
*તપસ્વી રત્નો*
*જિનય દર્શનભાઈ શાહ*
ઉંમર : *૪* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*હેત્વી નિમેષભાઈ શાહ*
ઉંમર : *૭* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*જીયા ભદ્રેશભાઈ શાહ*
ઉંમર : *૮* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*હેમ મિરાજભાઈ શાહ*
ઉંમર : *૯* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*દેવ ભદ્રેશભાઈ શાહ*
ઉંમર : *૧૦* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*જીયા સંજયભાઈ વોરા*
ઉંમર : *૧૨* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*ભવ્યા ભાવિકભાઈ શાહ*
ઉંમર : *૧૩* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*પર્વ નિલેશભાઈ શાહ*
ઉંમર : *૧૬* વર્ષ
*સિધ્ધિ તપ* ના આરાધક
*ઝીલ અશોકભાઈ મહેતા*
ઉંમર : *૧૭* વર્ષ
*૬૪ પહોરી પૌષધ* સાથે
*અઠ્ઠાઈ* તપના આરાધક
*હાર્મી અલ્પેશભાઈ શાહ*
ઉંમર : *૧૮* વર્ષ
*૧૧ ઉપવાસ* ના આરાધક
*ક્રિના કૈલેશભાઈ શાહ*
ઉંમર : *૧૯* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
*સલોની કૈલેશભાઈ શાહ*
ઉંમર : *૨૨* વર્ષ
*અઠ્ઠાઈ* તપના આરાધક
અમારી પાઠશાળાના શિક્ષક
*કૃપાબેન દિલીપભાઈ શાહ*
*સિધ્ધિ તપ* ના આરાધક
દરેક તપસ્વી રત્નોની ખુબ ખુબ
અનુમોદના